અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ બ્લોક નંબર :૧૪/૫ મો માળ,સરદાર પટેલ ભવન,ગાંધીનગર કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (ફરિયાદોનું નિવારણ, રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ-૨૦૧૩ની કલમ ૪ હેઠળ વિભાગની આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ
ક્રમ | અધિકારી/કર્મચારીનું નામ | હોદ્દો | સમિતિમાં હોદ્દો | સંપર્ક નંબર |
---|---|---|---|---|
૧ |
શ્રીમતી કિંજલબેન થોરાટ |
ઉપ સચિવ |
અધ્યક્ષશ્રી |
૦૭૯૨૩૨૫૧૧૭૧ |
૨ |
કુ.દર્શના ચૌધરી |
સેક્શન અધિકારી |
ઉપાધ્યક્ષશ્રી |
૦૭૯૨૩૨૫૧૧૮૦ |
૩ |
શ્રી વી.ડી.રથવી |
ઉપ સચિવ (નિવૃત) |
બિનસરકારી સભ્ય |
૯૬૬૪૮૦૬૯૬૪ |
૪ |
શ્રીમતી પ્રવિણાબા સોલંકી |
સેક્શન અધિકારી |
સભ્ય સચિવશ્રી |
૦૭૯૨૩૨૫૧૧૮૭ |
૫ |
શ્રીમતી વિભૂતિ પરમાર |
સેક્શન અધિકારી |
સભ્યશ્રી |
૦૭૯૨૩૨૫૪૫૭૬ |
૬ |
સુશ્રી આલમઆરા અન્સારી |
સેક્શન અધિકારી |
સભ્યશ્રી |
૦૭૯૨૩૨૫૧૧૮૨ |
૭ |
શ્રી પિયુષ જાદવ |
ના. સેકશન અધિકારી |
સભ્યશ્રી |
૦૭૯૨૩૨૫૧૧૮૧ |
જાતીય સતામણીની ફરિયાદ સાબિત થાય તો આરોપિત અધિકારી/કર્મચારી વિરુધ્ધ સદરહુ અધિનિયમની કલમ ૧૩ (૩) હેઠળ સેવા નિયમો મુજબની શિક્ષા થઈ શકે છે અને કલમ ૧૫ હેઠળ વળતર નક્કી કરીને વસુલ થઈ શકે છે.